The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: DGVCL GUJARAT

Browse our exclusive articles!

ઝઘડીયાના રાજપારડી પંથકમાં ૬૮ જોડાણોમાંથી ૨૫ લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઇ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી તેમજ આજુબાજુના ગામોમાં વહેલી સવારે વીજ કંપનીની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વિજીલંસની ટીમોએ એક ડ્રાઇવ અંતર્ગત આકસ્મિક વીજચેકિંગ...

આમોદ પંથકમાં વીજ લાઇનના ધાંધિયા સર્જાતા ખેડૂતોએ વીજ કચેરીએ હલ્લો બોલાવ્યો

કપાસના મબલખ ઉત્પાદન માટે જાણીતા કાનમ પ્રદેશ ગણાતાં ભરૂચ જિલ્લામાં એગ્રીકલ્ચર વીજ લાઈનની સમસ્યાથી ખેડૂતો પરેશાન બન્યા છે.વીજ કંપનીના અધિકારીઓ ગેરમાર્ગે દોરી ખેડૂતોને હેરાન...

સતત ૮ કલાક વિજળી આપવા મુદ્દે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજે આપ્યું આવેદન

ભરૂચ જિલ્લાના અને ભરૂચ સર્કલ માં સમાવિષ્ટ ખેડ્તોને ખેતીના ઉપયોગ માટે સતત આઠ કલાક વીજળી આપવા આજે ખેડૂતોએ નારેબાજી સાથે આવેદન પાઠવી વિજળીની માંગ...
00:00:59

નબીપુરમાં DGVCLના ટ્રાન્સફૉર્મર પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી(VIDEO)

ભરૂચ તાલુકાના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી  LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, લાઈમેનની ત્વરિત કામગીરીથી મોટું...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!