નર્મદા જિલ્લામાં મગના પાકમાં પંચરંગયો (મોઝેઇક) રોગ જોવા મળતા ખેડૂત ચિંતિત બન્યા છે. જોકે આ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડાએ ખેડૂતો માટે માર્ગદર્શન આપ્યું...
ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે આજે ગુરૂવારે જિલ્લા રોજગાર કચેરી બહાર વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસે 12 કોંગી આગેવાનોની અટકાયત...