The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: DEDIYAPADA

Browse our exclusive articles!

ર વર્ષ પછી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સેવા શરૂ થતાં ખુશીની લાગણી છવાઈ!

છેલ્લા ૨ વર્ષની કોવિડ 19 ના કારણે પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન બંધ હતું, ગુજરાત રાજ્ય સરકારના આદેશ થી આજ રોજ તા 31,માર્ચ 2022 થી...

સાગબારા તાલુકામાં ખેડૂતોને પુરતી વીજળી આપોની માંગ સાથે કોંગ્રેસનું આવેદન

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હાલ ખેડૂતો દ્વારા ઉનાળુ પાક લેવામાં આવી રહ્યા છે, જોકે આ દરમિયાન ખેડૂતોને પૂરતો ૮ કલાકની જગ્યાએ હવે...

દેડીયાપાડા : મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા યોજાઈ

દેડીયાપાડા તાલુકાના મંડાળા ગ્રુપ ગ્રામ પંચાયતની સામાન્ય સભા સરપંચ શ્રીમતી રમીલાબેન નરોત્તમભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી...

દેડીયાપાડા કુમારશાળા ગ્રુપ શાળા ખાતે તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા યોજાઇ

પ્રધાનમંત્રી પોષણ યોજના (મ.ભો.યો .)અંતર્ગત તાલુકા કક્ષાની વાનગી સ્પર્ધા દેડીયાપાડા કુમારશાળા ગ્રુપ શાળા ખાતે યોજાઇ હતી. મધ્યાન ભોજન યોજનામા ફરજ બજાવતા કર્મચારી સંચાલક, રસોઈયા,...

ગોડદામાં પોચાભાઈ ફાઉન્ડેશનના સહયોગથી કરાયું એક દિવસીય ખેડૂત તાલીમનું આયોજન

GACL એજ્યુકેશન સોસાયટીના સહયોગથી પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા સાગબારા તાલુકા ની 5 BMC કમિટીના 100 સભ્યોના ખેતરમાં ઔષધિ રોપાનું વાવેતર કરી તેમાંથી ખેડૂતોની  આવકમાં વધારો...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!