ભરૂચ જિલ્લામાં કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને...
ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી...
આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ અત્યંત બિસ્માર બનતા આજ રોજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી તેનું રીકાર્પેટિંગ કરાવવાની માંગ...