The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #collector

Browse our exclusive articles!

પાનોલીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝડપાયું

ભરૂચના પાનોલી જીઆઈડીસીની ઈન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપની માંથી ૫૧૩ કિલો એમડી ડ્રગ્સ ઝપડી પાડવામાં આવ્યું છે.આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ.૧,૦૨૬ કરોડ આંકવામાં આવી...

8 વર્ષની દુર્વા મોદીએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે ડોનેશન એકઠું કર્યું

ભરૂચની સંસ્કાર વિદ્યા ભવન શાળામાં ધોરણ 3 માં અભ્યાસ કરતી દુર્વા મોદી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડમાં પહોંચી હતી. આ...

વાલિયાના ડહેલીમાં કમરસમા પાણીમાંથી ઠાઠડી લઇ ગ્રામજનો સ્મશાન જવા મજબૂર

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામની. જ્યાં છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. પુલના અભાવે ગ્રામજનોને...

આમોદ તાલુકા ખરીદ વેંચાણ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ વિજેતા

આમોદ મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને મામલતદાર ડૉ.જે.ડી.પટેલની અધ્યક્ષતામાં આમોદ તાલુકા સહકારી ખરીદ વેંચાણ સંઘનું ચૂંટણી યોજાઈ હતી.જેમાં ચેરમેન તરીકે હસમુખભાઈ પટેલ (રોંધ) તથા...

દાંડી યાત્રા માટે આવેલા વિદેશીઓએ આમોદમાં મંદિરના દર્શનનો લાભ લીધો

સાબરમતી આશ્રમથી દાંડી યાત્રા માટે આવેલા બે વિદેશી યુવક યુવતીએ ભારતીય સંસ્કૃતિથી અભિભૂત થઈ આમોદ નગરમાં આવેલા વિવિધ મંદિરોના દર્શન કર્યા હતાં. ગાંધીજીના મૂલ્યોથી પ્રભાવિત...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!