The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #collector

Browse our exclusive articles!

માટીની પ્રતિમાઓનું ભરૂચ નર્મદામાં વિસર્જન કરવાની મંડળોની માંગથી પાલિકા મુંઝવણમાં

ભરૂચમાં વર્ષોથી ગણેશજીની પ્રતિમાઓનું નીલકંઠેશ્વર મહાદેવ મંદીરના ઘાટ ખાતે વિસર્જન કરવામાં આવતું હતું. ત્યારબાદ ગણેશજીની વિશાળ પ્રતિમાઓની સ્થાપનાનો ટ્રેન્ડ ચાલુ થતાં વિશાળ પ્રતિમાઓનું વિસર્જન...

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે ગુરુવંદના સાથે શિક્ષક દિનની કરાઈ ઉજવણી

ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવા આવે છે. જેના ભાગરૂપે દરેક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે...

ભરૂચ શેરપુરા થી ડુંગરી જતા રોડ ઉપરથી ખુનની કોશીશ/રાયોટીંગના ગુનાનો આરોપી ઝડપાયો

ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલનાએ જિલ્લામાં વોન્ટેડ આરોપીઓને પકડવા તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી...

રાજપારડીમાં સારસા માતાજીના ડુંગરે ઉમટ્યું સેંકડો શ્રધ્ધાળુઓનુ માનવ મહેરામણ

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી પાસે આવેલા સારસા માતાજીના ડુંગરથી રાજપારડી નગર સુધી અંદાજે ૨ કી.મી.સુધીના વિસ્તારમાં સમાપાંચમનો ભવ્ય મેળો ભરાયો હતો. જેમાં મોટી...

નેત્રંગ નજીક માર્ગ ઉપર પડેલ ખાડો બચાવવા જતા કાર ડેમમાં ખાબકતા ૩ના મોત

મહિલા તલાટી તેઓના પતિ અને ચાર વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ રાજપીપળાના વડીયા ગામ પાસે આવેલ સત્યમ નગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!