સરકારના ૫રિ૫ત્રના મુજબ ચાલુ સપ્ટેમ્બર માસને પોષણમાસ તરીકે ઉજવવાનો આદેશ થયો હોય સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણમાસ ઉજવણી કરવામાં આવી હતી.
સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન...
ભરૂચ આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું....
ભરૂચ જિલ્લા ભાજપે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવાનો...