The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #bjpindia

Browse our exclusive articles!

અંકલેશ્વરના ધ્રુવ સોલંકીએ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

અંકલેશ્વર ના ધ્રુવ સોલંકીએ બોક્સિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેડલ જીતતા અંકલેશ્વર સહિત સમગ્ર મિત્ર વર્તુળમાં ખુશહાલી છવાઇ હતી. ધ્રુવ સોલંકીએ નવી મુંબઈ ખાતે યોજાયેલ...

હવે 42 વર્ષો બાદ આગગાડીના અનુભવો અને યાદો એકતાનગર SOU થી અમદાવાદ હેરિટેજ સ્ટીમ એન્જીન ટ્રેન સાથે !

વર્ષ 1861 માં ડભોઇ-કરજણ વચ્ચે બુલોક ટ્રેનની શરૂઆત બાદ સ્ટીમ, ડીઝલ અને આજનો ઇલેક્ટ્રિક એન્જીનનો યુગ શરૂ થયો હતો. હવે 42 વર્ષો બાદ આગગાડીના અનુભવો...

૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય એકતા દિવસ' દેશભરમાં રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જેમ ૧૫ મી ઓગસ્ટે દિલ્હીના લાલ...

એક રૂપિયો સહાય નહિ આવે અમને ખબર છે ! ભરૂચના પ્રભારી મંત્રી સામે પ્રજાનો આક્રોશ

ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જળસ્તર વધ્યા બાદ પૂરની પરીસ્થીતીનું નિર્માણ થતા નદી કાંઠા વિસ્તારોમાં ભારે તારાજીનું થવા પામી હતી.નર્મદા નદીમાં અચાનક જ જળ સ્તર...

હાંસોટનાં અલવા ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : એક જ પરિવારના 5 ના મોત

ભરૂચ જિલ્લાના હાંસોટના અલવા ગામ નજીક આજરોજ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલવા ગામ નજીકથી પસાર થઈ રહેલ બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો....

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!