આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ ભાજપના સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લાની...
આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ૨૭ મી માર્ચના રોજ બિનહરીફ ચૂંટણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દશરથભાઈ ચૌધરી તેમજ મહામંત્રી તરીકે ઇલ્યાસભાઈ પટેલની...
કાશીના વિદ્વાન પંડિતો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે નવચંડી યજ્ઞ યોજાશે
આમોદમાં તિલક મેદાન ખાતે આવેલા શ્રી વેરાઈ માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિતે નવચંડી યજ્ઞનું આયોજન...