ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારીની પ્રવૃતિઓ ઉપર...
ગઇકાલ મોડી રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે “ વાલીયા તાલુકાના મોખડી ગામે ઝાંબુ...