The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #administration

Browse our exclusive articles!

તિરંગો રિટર્ન ગિફ્ટ આપી પાલિકા પ્રમુખે ઉજવ્યો પુત્રીનો જન્મ દિવસ

11 વર્ષની પર્લ ચાવડાની બર્થ ડે પાર્ટીમાં ભૂલકાઓને ત્રિરંગા ની રિટર્ન ગિફ્ટ ભરૂચમાં પણ જન્મદિવસ રાષ્ટ્રીય અને દેશભક્તિની ભાવના સાથે જન્મ દિન ની ઉજવણી...

ઝાડેશ્વર સંસ્કાર વિદ્યાભવન ખાતે તાલુકા કક્ષાની દોડનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચ તાલુકા કક્ષાની દોડનું આયોજન સંસ્કાર વિદ્યાભવન, ઝાડેશ્વર ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇ.આઈ દિવ્યેશભાઇ પરમાર ઉપસ્થિત રહી સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું...

આમોદમાં મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ

આમોદ તાલુકા પંચાયત ખાતે મોહરમ પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી.આગામી નવમી ઓગષ્ટના રોજ મોહરમ પર્વને...

વાલિયાના ડહેલીમાં કમરસમા પાણીમાંથી ઠાઠડી લઇ ગ્રામજનો સ્મશાન જવા મજબૂર

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામની. જ્યાં છેલ્લા 40 થી 45 વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. પુલના અભાવે ગ્રામજનોને...

અંકલેશ્વરમાં ST બસની ટક્કરે બાઇકચાલકનું મોત

નેશનલ હાઇવ પર આવેલી ખરોડ ચોકડી પાસે ફલાયઓવર બની રહયો હોવાથી છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામ રહેતો...

Popular

ભરૂચમાં 26મીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં યોજાશે ચૂંટણી

ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ...

ભરૂચ મુલદ ટોલપ્લાઝાએ કર્યો ટોલના દરમાં વધારો!

ભરૂચના નેશનલ હાઇવે નંબર -48 પરથી પસાર થતાં 25...

અંકલેશ્વરના અવાદરમાં પ્રેમ સંબંધ મુદ્દે હુમલો : બે ઝડપાયા

અંકલેશ્વરના અવાદર ગામમાં પ્રેમ સંબંધ મુદ્દે નારાજગી રાખી હુમલો...

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના દીદાર માટે ભરૂચ રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!