The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

અંકલેશ્વરના સંજાલીમાં યુવકે ખંડેર મકાનમાં ગળેફાંસો ખાઈને કરી આત્મહત્યા

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે તળાવ ફળીયાના એક ખંડેર મકાનમાં 20 વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બનાવની તાલુકા પોલીસને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ આરંભી છે.

અંકલેશ્વરના સંજાલી ગામે તળાવ ફળીયામાં રહેતા 20 વર્ષીય આકાશ ધરમસિંહ રહે છે. આ યુવકે આજ રોજ કોઇક અગમ્ય કારણોસર એક ખંડેર મકાનમાં જઈ છતની લોખંડની એંગલ સાથે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આકાશની આત્મહત્યાની વાયુ વેગે ગામમાં પ્રસરી જતા લોક ટોળા ઉમટી પડ્યાં હતાં.

બનાવ અંગેની જાણ ગ્રામજનોએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ આત્મહત્યા કરેલા આકાશના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!