The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Uncategorized

ભરૂચ: પ્રભાતફેરીના માધ્યમથી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો અપાયો સંદેશ

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે પંચ દિવસીય હાથ ધરાયેલ “નદી ઉત્સવ”ની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને...

ભરૂચ : વડીલોને ભોજન કરાવી કોંગ્રેસના ૧૩૭ માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

ભારત દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી એવી કોંગ્રેસ પાર્ટીની સ્થાપનાને ૧૩૭ વર્ષ પૂર્ણ થતા ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતભરમાં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તા....

ભરૂચ: પાલિકાએ પાણી પુરવઠાની વ્યવસ્થાને આપ્યું આધુનિક સ્વરૂપ

• ઓટોમેટિક સિસ્ટમ સાથે આત્મનિર્ભરતા મેળવી • રૂ. ૬.૫૦ કરોડના ખર્ચે સ્કાડા હેઠળ ફિલ્ટરેશન પ્લાન્ટ અને ૧૦ ટાંકીઓ ઉપર પાણીનું વિતરણ સ્વસંચાલીત ભરૂચ નગર પાલિકાએ પાણી પુરવઠાની...

ભરૂચ : નર્મદા નદી અને દેશભકિતની થીમ આધારિત સાંસ્કૃતિક નૃત્ય-દેશભકિત ગીતો-લોકગીતોનો કાર્યક્રમ યોજાયો

દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે યોજાયેલા નદી ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે નર્મદા...

અંકલેશ્વર : અડચણરૂપ દબાણ દૂર કરવામાં વિપક્ષ દ્વારા પક્ષપાતનો આક્ષેપ

અંકલેશ્વર માર્ગો પર ત્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરવા પાલિકા દ્વારા પોલીસ તેમજ માર્ગ અને મકાન વિભાગ તેમજ એસ.ડી.એમ અંકલેશ્વર સાથે સંકલન કરી આગામી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!