ભરૂચ આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું....
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કરાર આઉટ સોર્સિંગ રોજમદાર મહાસંઘના કર્મચારીઓએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવ્યા અનુસાર સમાન કામ, સમાન વેતન,વર્ષોથી...
તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનંટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલી ગાય અને...