The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

રાષ્ટ્રીય

કોંઢ વટારીયા ગામ વચ્ચે 225 ટાયરવાળું ટ્રેલર નાળા પર ફસાયું

અંકલેશ્વરથી વાલીયા તરફ હેવી ટ્રક ટ્રેલર કોંઢ અને વટારીયા ગામની વચ્ચે આવેલ નાળા ઉપર ચડતી વખતે ખાડાને લીધે વધુ તાકાત કરવા જતા એન્જિન બગડી...

ભરૂચમાં પ્રોજેકટ રોશની હેઠળ ૨૦૦ વર્ષ જૂની સુજની કલા પુન:જીવંત

ભરૂચ પ્રોજેકટ રોશની હેઠળ નવનિર્મિત ભરૂચના “રેવા સુજની કેન્દ્ર” ખાતે ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના “એક જિલ્લા, એક ઉત્પાદન” (ODOP -One District One...

વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીનું નિધન

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલખધામના શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી શ્રી અલખગીરીજીએ ૮૪ વર્ષની જૈફ વયે દેહ ત્યાગ કરી સામાધી લેતાં...

ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે સાંસદ યોગ યોજાઇ સ્પર્ધા

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સયુંકત ઉપક્રમે જિલ્લા રમત-ગમત વિકાસ અધિકારીની કચેરી, ભરૂચ દ્વારા વિશ્વ યોગ દિવસ-૨૦૨૩ નિમિત્તે તપોવન સંસ્કાર...

અકસ્માતોનું નવું સરનામું બનતો ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે રાજ્યની સરકારી બસો માટે એક્સિડન્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર 8 સરકારી બસોના અકસ્માત...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!