The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

રાષ્ટ્રીય

ફ્રાન્સના સાધુ સાથે ઉત્તરાખંડમાં અંક્લેશ્વરના ડ્રાઇવરે કરી ઠગાઇ

ફ્રાન્સથી ભારતદર્શન માટે આવ્યાં બાદ ગંગા કિનારે સાધુસંતો સાથે મુલાકાત બાદ ભારતિય સંસ્કૃતિથી અભિભૂત થઇ ગયેલાં જયરામદાજીએ નિકોરા ગામે શ્રી માતા નિલાયમ આશ્રમમાં સ્થાયી...

ભરૂચ રોટરી ફેમિના દ્વારા ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો

માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને આપણા સમુદાયમાં સગર્ભા સ્ત્રીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે, રોટરી ભરૂચ ફેમિનાએ ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ અને 7X મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ...

117 વર્ષ બાદ રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ ભરૂચ...

VHP અને બજરંગ દળ ભરૂચ દ્વારા હરિયાણામાં ધાર્મિક વૃજમંડળ યાત્રા પર હુમલાના વિરોધમાં ધરણાં પ્રદર્શન

વિશ્વ હિંદુ પરિષદ-બજરંગ દળ ભરૂચ દ્વારા હરિયાણામાં ધાર્મિક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં ધરણાં પ્રદર્શન યોજાયું હરિયાણાના મેવાતમાં હિન્દુઓની ધાર્મિક યાત્રા પર થયેલા હુમલાના...

ભરૂચમાં ભાર વિનાનું ભણતર ક્યારે શક્ય બનશે ?

ગુજરાતમાં એજ્યુકેશન મોડલને લઈને ગર્વ અનુભવતા નેતાઓ દ્વારા ક્યારેય બાળકોના હિતમાં રજૂઆત કરવામાં આવતી હોય તેવું જવલ્લે જ બને છે. સામાન્ય રીતે બાળકના વજન...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!