The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

ભાજપના સાંસદે સ્વીકાર્યું નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે.

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના સોલિયા ગામે સ્વિકાર્યું છે કે, નર્મદા જિલ્લામાં દારૂનો ધિકતો ધંધો ચાલે છે અને LCB ₹35 લાખનો હપ્તો લે...

ડેડીયાપાડા માં વધુ એક સગીરા સાથે 4 યુવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

નર્મદા જિલ્લા નાં આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ડેડીયાપાડા તાલુકાના યુવાનોની માનસિક વિકૃતિ વધી હોવાનું લાગી રહ્યું છે, સોશ્યલ મિડિયા હોય કે પોર્ન ફિલ્મો યુવાનોના...

ગુજરાતમાં આજથી STની સવારી મોંઘી એસ ટી બસના ભાડામાં 25 ટકાનો વધારો!

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારે એસ ટી બસના ભાડામાં 25 ટકા જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે. હવે મધ્યમ અને ગરીબ વર્ગને મુસાફરી કરવી મોંઘી...

ચૈત્રી અમાસે શુળપાણેશ્વર ખાતે ભરાતા ત્રણ દિવસના લોકમેળાની પરંપરા રહેશે યથાવત

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજના અમલમાં આવતા મૂળ શુળપાણેશ્વર મંદિર ડૂબ માં જતા સરકાર દ્વારા ગોરા ગામ ખાતે 1994 માં નવું મંદિર...
00:06:54

પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ ભીલપ્રદેશ બનાવવા કરી માંગ

ચાર રાજ્યોના આદિવાસી આગેવાનો ને મળીને આ પુનઃ ચળવળ ચલાવશે. ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન અને મધ્ય પ્રદેશના આદિવાસીઓ ના ભીલપ્રદેશના આદિવાસીઓને છુટા પાડી દેવામાં આવ્યા છે.ત્યારે આ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!