The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

નર્મદા જીલ્લા ન્યુઝ

વાલિયામાં શિક્ષક દંપત્તિનું રહસ્યમય મોત, ઘરમાંથી મળી આવ્યા મૃતદેહ

ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી...

ભરૂચ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે માં નર્મદાજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કરાયા

મહાસુદ સાતમને તારીખ 4 થી ફેબ્રુઆરીએ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવ ની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભરૂચના...

ભરૂચમાં ગૌચરની જમીન બચાવવા AAP મેદાને

ભરૂચ જિલ્લામાં ગૌચર જમીન બચાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ સાથે મેદાને પડી છે. આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં...

વાલિયા તાલુકાના સોલાર પ્લાન્ટમાંથી સોલાર કેબલની ચોરી કરનાર 2 ઝડપાયા

ભરૂચ LCB પોલીસે વાલિયા-અંકલેશ્વર રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી થયેલ સોલાર કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા...

આદિવાસી પટ્ટાના વિવિધ પ્રશ્નો અંગે ભરૂચ આમ આદમી પાર્ટીએ કરી રજૂઆત, સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો જનતા રેડની ચીમકી

ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટા ઉપર શિડયુલ વિસ્તારમાં 73એએની જમીનો પર ગેરકાયદેસર ચાલતા સ્ટોન,કવોરી-કસર રેતીની લીઝો,રેતીના સ્ટોકના ઢગલાઓ,સિલિકા પ્લાન્ટોની તપાસ કરવાની માંગ સાથે આમ આદમી...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!