The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Breaking News

ભરૂચના અસ્મિતા ગુરૂકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે વસ્ત્ર દાનનો કાર્યક્રમ યોજાયો

"મન મૈત્રી સેવા ફાઉન્ડેશન", ભરૂચ ના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ તથા હિનાબેન જયેશભાઈ પરીખ દ્વારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગો ની દિકરીઓ માટે દાતા સૂર્યપ્રકાશભાઈ...

૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભરૂચના નાંદ ગામનો ભાતીગળ મેળો

ભરૂચ તાલુકાનાં પૌરાણિક નાંદ ગામ ખાતે દર ૧૮ વર્ષ બાદ અધિક શ્રાવણ માસમાં ભરાતો ભાતીગળ મેળાનું ધાર્મિક દ્રષ્ટીએ ધણું જ મહાત્મય રહેલું છે. નર્મદા...

ભરૂચ રોટરી ફેમિના દ્વારા ગર્ભ સંસ્કાર પર સેમિનાર યોજાયો

માતાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને આપણા સમુદાયમાં સગર્ભા સ્ત્રીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે, રોટરી ભરૂચ ફેમિનાએ ચાવજ ગ્રામ પંચાયતના સરપંચ અને 7X મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ...

અંકલેશ્વરની પાનોલી GIDCમાં મોડીરાત્રે રીતુ ફાર્મા કંપનીની ફેક્ટરીમાં આગ

અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, તેવામાં ગતરોજ રાત્રીના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. અંકલેશ્વરની પાનોલી...

117 વર્ષ બાદ રેલ્વે સ્ટેશનનો કાયાકલ્પ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના ₹24400 કરોડના ખર્ચે પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ ભરૂચ...

Popular

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!