The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આમોદના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

આમોદના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

0
આમોદના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો

આમોદ તાલુકાના માતર ગામે લોકોને બચકાં ભરી આતંક મચાવનાર કપિરાજને આખરે વનવિભાગે પાંજરામાં પૂરતા લોકોએ હાશકારો લીધો હતો.

આમોદ તાલુકાના માતર ગામે કપિરાજે પાંચ થી વધુ લોકોને બચકાં ભરી આતંક મચાવ્યો હતો.અને ગામલોકોને બચકાં ભરી ઇજાગ્રસ્ત કરતાં પ્રાથમિક આયોગ્ય કેન્દ્ર માતર ખાતે લોકોએ સારવાર લેવાની ફરજ પડી હતી. જેથી ગામલોકો ભયભીત બન્યા હતાં.ત્યારે આમોદ વનવિભાગે બચકાં ભરતા કપિરાજને કેદ કરવા કવાયત હાથ ધરી હતી.જેમાં આતંક મચાવનાર વાંદરો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો હતો.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!