The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચમાં ભાર વિનાનું ભણતર ક્યારે શક્ય બનશે ?

ગુજરાતમાં એજ્યુકેશન મોડલને લઈને ગર્વ અનુભવતા નેતાઓ દ્વારા ક્યારેય બાળકોના હિતમાં રજૂઆત કરવામાં આવતી હોય તેવું જવલ્લે જ બને છે. સામાન્ય રીતે બાળકના વજન કરતાં દફતરનું વજન વધારે હોય છે. વિદ્યાર્થીઓની ઉંમર અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે બાળકોને પુસ્તકો ઊંચકવામાં તકલીફ ન પડે.

જો અમદાવાદના નરોડાના ધારાસભ્યએ બાળકોના દફતરના વજનને લઈને શિક્ષણ અધિકારીને રજૂઆત કર્યા બાદ અમદાવાદની તમામ સ્કૂલોમાં બાળકના દફતરનું વજન તેના વજનથી દસમા ભાગનું હોય તે રીતે વ્યવસ્થા કરવા માટે શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી તો આ અંગે ભરૂચના જાગૃત ધારાસભ્ય આ વાતને ધ્યાને લઈને શિક્ષણ અધિકારીને બાળકોના હિતમાં તમામ સ્કૂલોને બાળકોને જરૂરિયાત હોય તેટલા જ પુસ્તકો મંગાવવાની સૂચના આપવાની સાથે સાથે બાળકના વજનનું 10 માં ભાગનું વજન દફતરનું રહે તે મુજબ વ્યવસ્થા કરવા કયારે જણાવશે ? તમામ શાળાઓને આ બાબતે સૂચના આપવામાં આવે સાથે  રાજ્યભરમાં આ નિયમ લાગુ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!