
ભરૂચના સ્વાતંત્રય સેનાની શ્રી કૃષ્ણકાંત જગમોહનદાસ મજ્મુદાર તા. ૨૮/૧૦/૨૦૨૨ના રોજ દુ:ખદ અવસાન થયું છે.
જેમના પાર્થીવ દેહને ભરૂચ પાંચબત્તિ નજીક સ્ટેશન રોડ પરની બસંત ટોકીઝ કંમ્પાઉન્ડ ખાતે તા. ૨૯/૧૦/૨૦૨૨ન રોજ સવારે ૭.૩૦ કલાકે દર્શનાર્થે રખાશે ત્યાર બાદ સવારે ૮.૦૦ કલાકે સદગતની અંતિમયાત્રા બસંત ટોકીઝ કંમ્પાઉન્ડથી દશાશ્વમેઘ ધાટ,દાંડીયા બજાર ખાતે સન્માંપૂર્વક લઈ જવાશેનું તેમના પરિવાર દ્વારા જણાવ્યું છે.
આ દુ:ખદ પ્રસંગે ન્યુઝલાઇન વેબન્યુઝ પોર્ટલ ના જીજ્ઞેશ ડાંગરવાલા પરિવાર શ્રદ્ધાંજલી અર્પી ભગવાન તમારા પરિવારને આ દુ: ખ સામનો કરવા હિંમત આપે તેવી પ્રાર્થના કરે છે.