The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણકાંત મજમુદારનું અવસાન

ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણકાંત મજમુદારનું અવસાન

0
ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની શ્રી કૃષ્ણકાંત મજમુદારનું અવસાન

ભરૂચના સ્વાતંત્રય સેનાની શ્રી કૃષ્ણકાંત જગમોહનદાસ મજ્મુદાર તા. ૨૮/૧૦/૨૦૨૨ના રોજ દુ:ખદ અવસાન થયું છે.

જેમના પાર્થીવ દેહને ભરૂચ પાંચબત્તિ નજીક સ્ટેશન રોડ પરની બસંત ટોકીઝ કંમ્પાઉન્ડ ખાતે તા. ૨૯/૧૦/૨૦૨૨ન રોજ સવારે ૭.૩૦ કલાકે દર્શનાર્થે રખાશે ત્યાર બાદ સવારે ૮.૦૦ કલાકે સદગતની અંતિમયાત્રા બસંત ટોકીઝ કંમ્પાઉન્ડથી દશાશ્વમેઘ ધાટ,દાંડીયા બજાર ખાતે સન્માંપૂર્વક લઈ જવાશેનું તેમના પરિવાર દ્વારા જણાવ્યું છે.

આ દુ:ખદ પ્રસંગે ન્યુઝલાઇન વેબન્યુઝ પોર્ટલ ના જીજ્ઞેશ ડાંગરવાલા પરિવાર શ્રદ્ધાંજલી અર્પી ભગવાન તમારા પરિવારને આ દુ: ખ સામનો કરવા હિંમત આપે તેવી પ્રાર્થના કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!