The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #SP BHARUCH

Browse our exclusive articles!

વાલિયાના સિલુંડી ગામે અગાઉના સરપંચના બાકી રૂપિયા બાબતે સરપંચ પર હુમલો

વાલિયા તાલુકાના સિલુંડી ગામમાં આવેલ ગ્રામ પંચાયત ખાતે અગાઉના સરપંચના સમયના બાકી રૂપિયા બાબતે એક ઇસમે મહિલા સરપંચને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વાલિયા...

સાયખામાં ભાવિન ઇન્ટરમીડિયટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને તસ્કરોએ બનાવી નિશાન

કંપનીનાખુલ્લા કમ્પાઉન્ડમાં રહેલ સ્ટરલ પાંખીયા નંગ- ૧૦ કુલ 75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર સાયખા ગામમાં આવેલ GIDC ઇન્ડસ્ટ્રીયલ એરીયા પ્લોટ નં-ટી/૧૫૧૫માં આવેલ ભાવીન ઇન્ટરમીડીયટ...

ભરૂચમાં ૩૩ વર્ષીય પરણીતાએ નોંધાવી ત્રિપલ તલાક સહિત ઘરેલૂ હિંસાની ફરીયાદ

ભરૂચના પશ્ચિમ વિસ્તારની એક પરણીતાએ તેના પતીએ ૩ વખત તલાક તલાક તલાક કહી ઘરમાંથી કાઢી મુકી હોવાની પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક શારીરિક ત્રાસ...
00:03:15

જંબુસરના વોર્ડ નંબર બે ના પાલિકા સદસ્ય પર હુમલો

સમાજના જ બે યુવાનો દ્વારા કરાયો હુમલો. જંબુસર નગર પાલિકા વોર્ડ નંબર બેનાં સદસ્ય વિશાલભાઈ જે પટેલ ઉપર  તેમનાજ સમાજના બે યુવાનો દ્વારા હુમલો...
00:06:03

ભરૂચમાં અંત્યોદય થકી સર્વોદય-ઉત્કર્સ સમારોહ યોજાયો

ભરૂચમાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા-૧૩ હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિદ્ધિ - વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સરકારી યોજનાને સો ટકા પરિપૂર્ણ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!