The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #SP BHARUCH

Browse our exclusive articles!

નેત્રંગના લાલમટોડીમાં મકાનની અંદર જુગાર રમતા ૬ ઝડપાયા

આજરોજ નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી.દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગનાં લાલ મંટોડી ફળીયામાં આવેલ ઇકબાલ મયુદ્દીન શેખના રહેણાંક કાચા ઘરમાં તેમનો જમાઈ...

આટખોલ ગામની સીમમાંથી જુગાર રમતા ૪ ઝડપાયા, ૯ વોન્ટેડ

નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “આટખોલ ગામની સીમમાં આવેલ અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરનાં પુર્વ તરફ સામેની દિશાએ કોતરડીની...

અંકલેશ્વરમાં લૂંટ કરનાર છારા ગેંગની ૭ મહિલા ઝડપાઇ

અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને અંજામ આપ્યો હતો. મીરા નગર અને કોસમડીની સન પ્લાઝામાં પસ્તીના વેપારી મહિલાને ત્યાં આ ગેંગે...

અંકલેશ્વરમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ

અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ભિક્ષુક મહિલાઓની ટોળકીએ ઘરમાં ઘૂસી આધેડ મહિલાને બાનમાં લઈ સોનાના દાગીના તેમજ રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જોકે, લોકોએ તુરંત મહીલા...

ઝંઘાર ગામે તલાટી પર હુમલો કરવાની ઘટના મામલે જિલ્લા કલેકટરને આવેદન

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામે એક માથાભારે તત્વ દ્વારા ગ્રામ પંચાયતમાં તોડફોડ કરી તલાટી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ઘટનાના જિલ્લા તલાટી મંડળમાં ઘેરા...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!