The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #SP BHARUCH

Browse our exclusive articles!

ભાજપા પંચાયત સદસ્ય દ્વારા ડુપ્લીકેટ દારૂનો વેપલો કરાતો હોવાનો BTP નો આરોપ!

આજ રોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાનીમાં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર દેડીયાપાડા ખાતે પ્રાંત...
00:04:15

રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું ધરણાં પ્રદર્શન

નેશનલ હેરાલ્ડ કેસ મામલે ઇડી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી રહી છે, સતત ત્રણ દિવસથી પુછપરછ મામલે દેશભરમાં ઇડી અને...

અંકલેશ્વરમાં 10 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના રહેણાંક મકાનમાંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 10 કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે એક શખ્સને...

ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં બિલ્ડરને ત્યાં ૧ કરોડ ઉપરાંત રોકડાની ચોરી

ભરૂચના મકતમપુરની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા બિલ્ડર પરિવાર સાથે કુળદેવી મોઢેશ્વરી માતા અને અંબાજીના દર્શને ઘર બંધ કરી ગયાના 40 કલાકમાં જ તસ્કરો તેમના ઘરમાંથી...
00:05:56

દેશભક્તિના અનોખે રંગે રંગાયું ભરૂચ, વીરોને અપાઇ વિરાંજલી થકી શ્રદ્ધાંજલી

ગુજરાત સરકાર ના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ભરૂચ માં ગતરોજ સાંઇરમ દવે અને કલાકારો દ્વારા દિગ્દર્શિત વીરાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!