ગરીબ, લાવરીસ લોકોને જીવતે જીવ તો સન્માન મળતું નથી પણ તેમના મૃત્યુ બાદ તેમના મૃતદેહને સન્માનજનક સાચવવામાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલનું તંત્ર સદંતર નિષ્ફળ...
સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જેના ભાગરૂપે “કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી”કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પી.એમ.કિસાન યોજનાના વંચિત લાભાર્થીઓને કિસાન...
પીએમ મોદીને રાજકીય ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પહેલો લતા દીનાનાથ એવોર્ડ આપવામાં આવ્યો છે. માસ્ટર દીનાનાથ પ્રતિષ્ઠાન અને મંગેશકર પરિવાર દ્વારા છેલ્લા 32 વર્ષથી...