The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #pmoindia

Browse our exclusive articles!

ભગવાન જગન્નાથજી આ વખતે પહેરશે ખાસ થીમ સાથેના રજવાડી વાઘા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા એક દિવસની હોય છે. પરંતુ તેની તૈયારીઓ એક મહિના પહેલા શરૂ કરી ગોલ્ડન રંગના ખાદી સિલ્કના કાપડ પર રેશમ વર્ક,...

17મા શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રીના હસ્તે થશે શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાની મહમદપુરા પ્રાથમિક શાળામાંથી ૧૭માં શાળા પ્રવેશોત્સવનો રાજયવ્યાપી કરાવશે શુભારંભ ગુજરાતના 18 હજાર ગામોની 32,013 સરકારી શાળાઓમાં બાળકોનેપ્રવેશ કરાવાશે ગુજરાત સરકાર...

સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યાનો શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો આરોપ!

સુરતથી નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખે મોટો આરોપ લગાવતા કહ્યું કે મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો. નીતિન દેશમુખે કહ્યું કે પોલીસ...

નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીથી ગાય ખાબકી ગટરમાં!

આમોદ નગરમાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૬૪ ઉપર આજે ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે રોષ જોવા મળ્યો હતો. આમોદ નગરમાંથી પસાર...
00:04:02

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!