The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #pmoindia

Browse our exclusive articles!

પ્રધાનમંત્રીના 72 માં જન્મદિવસની ભરૂચ ભાજપ દ્વારા સેવા તેમજ સમર્પણ સહિતના કાર્યકમો થકી કરી ઉજવણી

ભરૂચ જિલ્લા ભાજપે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવાનો...
00:01:41

મોદીજીનો જન્મદિવસ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસે રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો !

આજ રોજ મોદીજી નો જન્મદિવસ રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો હતો અને પ્રધાનમંત્રી મોદીજીએ દર વર્ષ 2 કરોડ યુવાઓ ને રોજગાર આપવાની જે વાત...

ભરૂચ રનિંગ ક્લબ દ્વારા ૧૦૦ કિલોમીટર ની મેરેથોનનું કરાયું આયોજન

રન ફોર યુનિટી , રન ફોર પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા ને અનુલક્ષી ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે  ભરૂચ રનિંગ ક્લબ દ્વારા ૧૦૦ કિલોમીટર ...
00:01:31

ભારતીય ટ્રાઇબલ પાર્ટી દેશભરમાં AAPનો વિરોધ કરશે : છોટુ વસાવા

AAP સાથે ગઠબંધન તોડવાનું વલણ અપનાવતા, BTP વડાએ કહ્યું, "AAP દરેક પર શાસન કરવા માંગે છે પરંતુ અમે તેને મંજૂરી આપીશું નહીં, કારણ કે...
00:03:47

ભરૂચ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં વેજલપુર મિશ્રશાળા ઝળકી

ભરૂચ જિલ્લા કલા મહાકુંભમાં ગરબા સ્પર્ધામાં ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત વેજલપુર મિશ્રશાળાની બાળાઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યું વધાર્યું...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!