કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહે તેમની SOU - એકતાનગરની દ્વિ-દિવસીય મુલાકાતના આજે પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક...
સમગ્ર નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં બુધવારથી પ્રારંભ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવ– ૨૦૨૨ ના બીજા દિવસે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે દેડિયાપાડા તાલુકાના...
આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...
આજ રોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાનીમાં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર દેડીયાપાડા ખાતે પ્રાંત...