આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...
આજ રોજ BTP ના આગેવાન અને જીલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ બહાદુર વસાવા ની આગેવાનીમાં રાજ્યપાલ ને ઉદ્દેશી લખાયેલ આવેદન પત્ર દેડીયાપાડા ખાતે પ્રાંત...
ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં દુધધારા ડેરીની ૬૩ મી વાર્ષિક સાધારણ સભા સોમવારે સવારે મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે ડેરીના મુંબઈ સ્થિત...