The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: MLA DEDIYAPADA

Browse our exclusive articles!

બકરાં ચરાવવા ગયેલ માથાસરના યુવકનું નર્મદા ડેમના પાણીમાં ડૂબી જતાં મોત

દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો એક યુવક બકરાં ચરાવવા જંગલમાં ગયેલો જ્યાં નર્મદા ડેમના પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશ ગરૂડેશ્વર પોલીસ...

ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વેડછા ગામે ધ દેડીયાપાડા આદિવાસી ખેડૂત ઉત્પાદક વિવિધ લક્ષી સહકારી મંડળીની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી. સેન્ટ્રલ ગવર્મેન્ટ ના 2021ના ખેડૂત...
00:02:20

દેડીયાપાડામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન

દેડીયાપાડામાં આજે પ્રાંત અધિકારી અનિલ ઉકાંનીની આગેવાનીમાં ડેડીયાપાડા ના ચાર રસ્તાથી સરકારી હોસ્પિટલ ડેડીયાપાડા સુધીના દબાણો સંપૂર્ણ સાફ કર્યા હતા, જેમાં રોડ માર્જીન થી...
00:06:03

ભરૂચમાં અંત્યોદય થકી સર્વોદય-ઉત્કર્સ સમારોહ યોજાયો

ભરૂચમાં સામાજિક સુરક્ષાની ચાર યોજનાના સો ટકા-૧૩ હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની દેશમાં પહેલરૂપ સિદ્ધિ - વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સરકારી યોજનાને સો ટકા પરિપૂર્ણ...

ગંગાપુર ગામ પાસે હાઇવે ઉપર સામ સામે બે ટ્રક વચ્ચે અકસ્માત,૨ના મોત

દેડીયાપડા તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 753 બી ઉપર ગંગાપુર અને કણબીપીઠા ગામ વચ્ચે ટ્રક તેમજ આઇસર ટેમ્પો વચ્ચે તારીખ 10 મેં...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!