The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #jambusar

Browse our exclusive articles!

જંબુસરના ટુંડજ ગામે ડેપ્યુટી સરપંચના પરિવારજનોએ કર્યો દલિત સમાજના યુવાન પર હુમલો

જંબુસર તાલુકાના ટુંડજ ગામે ડેપ્યુટી સરપંચના પરિવારજનોએ ગામના જ દલિત સમાજના યુવાન પર કર્યો હુમલો હુમલામાં ગંભીર રીતે ઘાયલ સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલાને  જંબુસર  પ્રાથમિક...

જંબુસર ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ

જંબુસર નગરની ચાર શાળામાં કન્યા કેળવણી અને  શાળા પ્રવેશોત્સવની ઉજવણી પ્રસંગે કુલ ૧૦૩ બાળકો તથા આંગણવાડીમાં ૨૭ બાળકોએ ઉપસ્થિતોના હસ્તે પ્રવેશ મેળવ્યો. શિક્ષણ વિભાગ દ્વારા...

યોગ દિનની તાલુકા કક્ષાની સરસ્વતી વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી

૨૧ મી જુન એટલે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે યોગ વિદ્યાની મૂળ ભૂમિ એવા ભારતમાં ...

જંબુસરના કલીયારી ગામે પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં આત્મીય સભા યોજાઇ

ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પેઢીના વર્તમાન વારસદાર ગુરૂદેવ પ.પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજીના પાવન સાંનિધ્યમાં જંબુસર તાલુકાના કલીયારી ગામે “ આત્મીય સભા ” યોજાઇ હતી. આ અવસરે પૂ.પ્રેમસ્વરૂપસ્વામીજીએ...

કારેલીનાં ધરતીપુત્રોએ નર્મદા નહેરના પાણી મુદ્દે મામલતદારને આપ્યું આવેદનપત્ર

જંબુસર તાલુકાના કારેલી ગામે ધરતીપુત્રો વરસાદી પાણી પર ખેતી નિર્ભર કરે છે  અને નર્મદા નહેર આવી હોવા છતાં આજ સુધી નહેરના પાણીથી વંચિત ધરતીપુત્રોએ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!