ભરૂચ જિલ્લા ભાજપે દેશના યશસ્વી વડાપ્રધાનનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દિવસભર સેવા અને સમર્પણના વિવિધ કાર્યકમોની ભરમાર સાથે નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવાનો...
આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આજ રોજ પદવી દાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલીમાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આમોદની તાલીમ સંસ્થામાં વિવિધ...
ભરૂચના માજી નગર સેવક અને સામાજિક કાર્યકર્તા મનહર પરમાર ઉપર અંકલેશ્વર સામ્રાજ્ય સોસાયટી નજીક હુમલો કરાયો હતો. હુમલામાં તેમને શરીરે ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક...