ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મંગળવારે સાંજે ફેસબુક લાઈવ કરી એક યુવાનને આત્મહત્યા કરતા બચાવ્યાના ગણતરીના કલાકમાં જ વડોદરા અમિતનગર ખાતે રહેતા ડોકટર 90...
આજરોજ ભરૂચના નીલકંઠડેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી માલધરી સમાજને લગતા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ સરકાર...
ભરૂચ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી /એઇડ્સ (બી.ડી.એન.પી-) જે એચ.આઈ.વી /એઇડસ સાથે જીવતા લોકો નું સંગઠન છે.જેના દ્વારા એજ્યુકેશન કીટ વિતરણ નો...
ઉમરપાડા ખાતે આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લેનારા અને આપનારા વિરુદ્ધ કાર્યવાહી કરવા સહિત કુલ ચાર અલગ અલગ કનડતા પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ...
સરકારના ૫રિ૫ત્રના મુજબ ચાલુ સપ્ટેમ્બર માસને પોષણમાસ તરીકે ઉજવવાનો આદેશ થયો હોય સુઠોદરા પ્રાથમિક શાળામાં પોષણમાસ ઉજવણી કરવામાં આવી હતી.
સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન...