આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના સોનેરી મહેલ સ્થિત લોખંડી પુરૂષની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા.
સાથે જ મોરબી ઝૂલતા પુલની...
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીના પટેલ નગરના મદ્રેસ-એ-ગૌષીયહ તાલીમુલ ઇસ્લામના તલબાઓનો કોરોના કાળના ૨ વર્ષ બાદ વાર્ષિક જલ્શો યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજપીપલાના ખલીફા-એ-શૈખુલ...
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે શનિવારે આદિવાસી ઝઘડિયા બેઠકના દાવેદારોને સાંભળવા સાથે જ ત્રણ દિવસથી લેવાતી ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે.
આજે શનિવારે...