The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #information Department Gandhinagar

Browse our exclusive articles!

વાલીયામાં ડુંગળીની આડમાં પીકપ બોલરો ગાડીમાં ભરેલ વિદેશી દારૂ સાથે ૧ ઝડપાયો

વાલીયા પોલીસે રૂ.૩,૮૪,૦૦૦/-ના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૮,૯૩,૦૦૦/- મુદ્દામાલ કર્યો જપ્ત વાલીયા પોલીસને  ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા...

ર૦ કરોડના ૪ર લાખ વાંસના વિનામૂલ્યે વિતરણનો ડેડીયાપાડાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને...

ભરૂચ જિલ્લા ભાજપની જિલ્લા કારોબારી બેઠક અંકલેશ્વર ખાતે મળી

આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કારોબારી બેઠક મળી હતી....

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકની સાધારણ સભામાં 15 % ડિવિડન્ડ ની જાહેરાતથી ખુશી

છેલ્લા બે વર્ષના વિશ્વવ્યાપી કોરોનાના કપરા કાળમાં સૌએ તેના માઠા પરિણામો ભોગવ્યા છે. કોરોનાની અસર બેંકની કામગીરી ઉપર પણ પડી છે. પરંતુ ખેડૂતો અને...

દેડિયાપાડા ખાતે આજે CMની જાહેર સભા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આપ અને બિટીપી ના ગઠબંધન માં દિલ્હીના મુખ્ય મંત્રી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!