The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #information Department Gandhinagar

Browse our exclusive articles!

નર્મદાના માંડણ ગામે ની નદીમાં એક જ પરિવારના 5 સભ્યો ડૂબ્યા

1 મહિલાનો મૃતદેહ મળ્યો, 4 લાપતા એક પરિવારના 5 સભ્યો ડૂબી જતાં ગમગીની ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો માંડણ ગામે...

ઝનોર એનટીપીસી ટાઉનશીપના બે મકાનોમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

ભરૂચના ઝનોર એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્યાં હતાં. ઘરના દરવાજાનો અવાજ આવતાં પરિવાર જાગી જતાં પરિવારે સીઆઇએસએફને જાણ કરી હતી....

અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલન યોજાયું

અંકલેશ્વરમાં ક્ષત્રિય એકતા સ્વાભિમાન સંમેલનમાં સમાજના લોકોને રાજકારણમાં ઝંપલાવવા આહવાન કરવામાં આવ્યુ હતું. સમાજ નું પ્રતિનિધત્વ રાજકારણ માં વધારવા યુવાનો ને આગળ આવવું પડશે...

આમોદના ઘમણાદ ગામે ૬ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતોને હાલાકી

આમોદ તાલુકાના ઘમણાદ ગામે છેલ્લા છ દિવસથી ખેતીની લાઈટ બંધ રહેતા ખેડૂતો હેરાન પરેશાન બની ગયા છે.આમોદ પંથકમાં ખેડુતો ચોમાસા પૂર્વે જ સિંચાઇના પાણીથી...

દેડીયાપાડામાં ભાડે રહેતી યુવતીએ જાતીય સતામણીની ફરીયાદ નોંધાવતા ચકચાર

દેડીયાપાડાના મુસ્લીમ વેપારીના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતી યુવતીના ફોન ઉપર અને રાત્રિના સમયે તેના ઘરના દરવાજા ખખડાવી જાતીય સતામણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!