The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #information Department Gandhinagar

Browse our exclusive articles!

કણજી ગામ પાસે આવેલી દેવનદી ના કોઝવે પરથી 8 વર્ષની બાળકી તણાઈ!

દેડીયાપાડા ના કણજી ગામ પાસે ગઈ કાલ સાંજે 8 કલાકની આસપાસ દેવનદીના કોઝવે પર આવેલ ભારે પાણીમાં વાંદરી ગામની એક 8 વર્ષની બાળકી તણાઈ...

દેવમોગરામાં ગાડી હટાવવા મામલે જૂથ અથડામણ, 7થી વધુ ઘાયલ

નર્મદા જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય હિતેશ વસાવા અને ડેડીયાપાડાના બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરાંગ વચ્ચે દેવમોગરામાં થયેલાં ઝગડાના લોહીયાળ પ્રત્યાઘાતો પડયાં છે. બંને...

આમોદમાં સામાન ઉઘરાવતા મજુરને પુત્રનું મોત થતાં પ્રધાનમંત્રી વીમા યોજનાનો લાભ મળ્યો

આમોદમાં ભીમપુરા રોડ નવી નગરી ખાતે રહેતા રમેશભાઈ કાલિદાસ વાઘેલાનો પુત્ર સંજય વાઘેલા વર્ષ ૨૦૨૧ મા રાણીપુરા ગામે આવેલા એક તળાવમાં ડૂબી જવાથી અકસ્માતે...
00:04:08

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલ પરિષદ શિક્ષા વર્ગનો આજે અંતિમ દિવસ

ભરૂચના બોરભાઠા ખાતે તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ૧૦ દિવસીય પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તેનો અંતિમ દિવસ હતો....

જંબુસર પાલિકા કચેરી શહેરથી દૂર બનાવવાના ઠરાવથી સ્થાનિકોએ આપ્યું આવેદન

જંબુસર નગરપાલિકા કચેરી શહેરથી દૂર બનાવવાના કામે ઠરાવ કરવામાં આવતા નગરના સ્થાનિકોએ રાજયપાલ અને મુખ્યમંત્રીને ઉદ્દેશી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. જંબુસર નગરના મુસ્લીમ...

Popular

ભરૂચના 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ...

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!