The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #information Department Gandhinagar

Browse our exclusive articles!

શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025 યોજાયો

ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ નૃત્યકૃતિઓ સહિત સંગીતની સૂરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા...

ભરૂચ ખાતે શાળા સલામતી સપ્તાહ અંર્તગત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યમા બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા...

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ધૂળની ડમરીઓ ઉડતા લોકો પરેશાન

ભરૂચના ઝાડેશ્વર રોડ પર હવામાં ધૂળની રજકણો ઉડતી હોઇ રોડ પરથી પસાર થતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને પવનના પગલે...

કેવડિયાથી દહેજ આવતી બીટગાર્ડ યુવતીનું ડમ્પરના ટાયર ફરી વળતા મોત

ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ( ઉવ-32 ) કેવડિયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી.આજ રોજ તેણી પિતા સાથે મોપેડ લઈને કેવડિયાથી પોતાના...

શિક્ષણની આવતી કાલ અને આવતી કાલનું શિક્ષણ ભરૂચ જિલ્લાની શાળાના આચાર્યો માટે કાર્યક્રમ યોજાયો

શિક્ષણની આવતી કાલ અને આવતી કાલનું શિક્ષણ આ મધ્યવર્તી વિચાર સાથે પી.પી.સવાણી યુનિવર્સીટી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાની શાળાના...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!