ભરૂચ તાલુકાના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ શુક્લતીર્થ ખાતે 2 દિવસીય શુક્લતીર્થ ઉત્સવ–2025નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વિવિધ નૃત્યકૃતિઓ સહિત સંગીતની સૂરાવલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા...
ગુજરાત રાજ્યમા બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા...
ભરૂચ જિલ્લાના દહેજ ગામની વતની કવિતા કાંતિલાલ ગોહિલ( ઉવ-32 ) કેવડિયામાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી.આજ રોજ તેણી પિતા સાથે મોપેડ લઈને કેવડિયાથી પોતાના...
શિક્ષણની આવતી કાલ અને આવતી કાલનું શિક્ષણ આ મધ્યવર્તી વિચાર સાથે પી.પી.સવાણી યુનિવર્સીટી અને ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ભરૂચ અને અંકલેશ્વર જિલ્લાની શાળાના...