The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #education

Browse our exclusive articles!

ભરૂચ એમ.કે.કોલેજમાં વિદ્યાર્થીઓ જમીન પર બેસીને અભ્યાસ કરવા મજબુર!

ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં 110 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતાં કલાસમાં 135 થી 140 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવ્યો છે....
00:02:49

ભરૂચ શ્રેયસ હાઇસ્કુલની પાછળની દિવાલનો ભાગ ધરાશાયી!

જૂના ભરૂચ ખાતે હાજીખાના બજાર નજીકની શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ હાઇસ્કુલની પાછળની દિવાલનો અમુક ભાગ ધરાશાયી થતા એક સમયે આસપાસના રહિશોમાં ગભરાટ ફેલાયો...

ભરૂચ શ્રવણ વિદ્યાધામ ખાતે પર્યાવરણ ક્વિઝ યોજાઇ

ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ ક્વિઝ યોજવામાં આવી હતી. આ ક્વિઝમાં ધોરણ 1 થી...

આમોદના ઘમણાદ ગામે આઝાદ યુથ કાઉન્સિલ તરફથી અભ્યાસલક્ષી કીટનું કરાયું વિતરણ

આમોદ તાલુકાની ઘમણાદ પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૧ થી ૮ ના ૧૫૦ થી વધુ બાળકોને આઝાદ યુથ કાઉન્સિલના ચેરમેન દિલીપસિંહ ગોહિલ બાપુ તરફથી અભ્યાસલક્ષી...
00:01:50

ભાર વિનાનું ભણતર બન્યું દેડીયાપાડાના વિદ્યાર્થીઓ માટે જીવનું જોખમ!

નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!