ભરૂચની એમ.કે.કોલેજ ઓફ કોમર્સમાં 110 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતાં કલાસમાં 135 થી 140 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતાં હોવાથી વિદ્યાર્થીઓને જમીન પર બેસી ભણવાનો વારો આવ્યો છે....
જૂના ભરૂચ ખાતે હાજીખાના બજાર નજીકની શારદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ હાઇસ્કુલની પાછળની દિવાલનો અમુક ભાગ ધરાશાયી થતા એક સમયે આસપાસના રહિશોમાં ગભરાટ ફેલાયો...
નર્મદા જીલ્લાના આદિવાસી પછાત વિસ્તાર ગણાતા દેડીયાપાડા ખાતેની એ.એન. બારોટ હાઈસ્કૂલ જીલ્લામાં આવેલ મોટામાં મોટી શાળા તરીકે નું સ્થાન ધરાવે છે, આ શાળામાં મોટા...