The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #Dharmik

Browse our exclusive articles!

00:03:52

ભરૂચમાં વિઘ્નહર્તાને ભક્તોએ ભારે હૈયે આપી વિદાય!

ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શુક્રવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તૈયાર કરાયેલા 8 કૃત્રિમ કુંડમાં શ્રીજી પ્રતિમાઓના વિસર્જનની કાર્યવાહી...
00:02:10

મુંબઈના સિદ્ધિવિનાયક જેટલું જ મહત્વ ધરાવતું ભરૂચનું સિદ્ધિવિનાયક મંદિર

ભરૂચના મકતમપુર સ્થીત સિદ્ધિવિનયક મંદિર આશરે ૧૬૦ વર્ષથી પણ વધારે પુરાણું છે. આ મંદિર ઈ.સ. ૧૮૫૯માં ગોકળભાઈ વ્રજલાલ શેઠે બંધાવી માગસર વદ ચોથના દિવસે...

આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરથી ચૂરમાના લાડું વહેંચાયા

આમોદ નગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરે જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને ગણપતિ દાદાની આરતી કરી હતી.જે ગણપતિ દાદાની પ્રતિમા જમણી સૂંઢના રિધ્ધિ- સિધ્ધિ સહિતની એક...

ભરૂચ જિલ્લાના ગુમાનદેવ ખાતે શ્રાવણી શનિવારે હજારો શ્રધ્ધાળુ ઉમટયા

દર્શન માત્રથી મનુષ્યના અભિમાનને ચકનાચુર કરતા ગુમાનદેવ ઝઘડીયાના ગુમાનદેવ ખાતે આવેલ ગુમાનદેવદાદાનું મંદિર અતિપ્રચલિત છે.અહીં બિરાજમાન ગુમાનદેવદાદા હાજરાહજૂર હોવાની લોકોમાં આસ્થા છે.તે પોતાના દરેક...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!