The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #dedyapadapolice

Browse our exclusive articles!

દેડીયાપાડાના રાખસકુંડી ગામે ખેતરમાં ખેડાણ કરતા ટ્રેકટર પલટી,ચાલકનું મોત

દેડીયાપાડામાં ખેતર ખેડાણ કરતા ખેડૂતનું અચાનક ટ્રેકટર પલ્ટી ખાઇ જતા ગંભીર ઇજાઓના પગલે મોત નીપજવાની ઘટના સામે આવી છે. જેમાં મરણ જનાર ધર્મેશભાઇ અભેસીગભાઇ વસાવા...

સાગબારા હાઇવે ઉપર માંચ ચોકડી પાસે ગાડી રિવર્સ આવતા ટ્રાફિક જામ!

સાગબારા હાઇવે ઉપર માચ ચોકડી પાસે ઢાળ ઉપર થી એક્સેલ ગાડી રિવર્સ આવતા ડ્રાઈવરે કાબૂ ગુમાવતા વાહનોના હોર્નની ચીચીયારીઓ વચ્ચે હાઇવે ગુંજી ઉઠયો હતો. આજે...

દેડીયાપાડામાં ભાડે રહેતી યુવતીએ જાતીય સતામણીની ફરીયાદ નોંધાવતા ચકચાર

દેડીયાપાડાના મુસ્લીમ વેપારીના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતી યુવતીના ફોન ઉપર અને રાત્રિના સમયે તેના ઘરના દરવાજા ખખડાવી જાતીય સતામણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ...

દેડિયાપાડા ખાતે આજે CMની જાહેર સભા

વિધાનસભાની ચૂંટણી પૂર્વે આદિવાસી વિસ્તારમાં આદિવાસી મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આપ અને બિટીપી ના ગઠબંધન માં દિલ્હીના મુખ્ય મંત્રી...

મુખ્યમંત્રીના આગમન પહેલા અસામાજિક તત્ત્વોએ નર્મદા જીલ્લામાં પોસ્ટરો ફાડ્યા!

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૨૬ મી મે,૨૦૨૨ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તાર દેડીયાપાડા તાલુકા મથકે આદિવાસીઓને વાંસનું વિનામૂલ્યે...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!