ભરૂચ પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા જીલ્લામાં અસમાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પ્રોહી/જુગારીની પ્રવૃતિઓ ઉપર...
નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે “આટખોલ ગામની સીમમાં આવેલ અરવિંદભાઇ કાઠીયાવાડીના ખેતરનાં પુર્વ તરફ સામેની દિશાએ કોતરડીની...
અંકલેશ્વરમાં બે દિવસમાં અમદાવાદની છારા ગેંગે લૂંટની બે ઘટનાને અંજામ આપ્યો હતો. મીરા નગર અને કોસમડીની સન પ્લાઝામાં પસ્તીના વેપારી મહિલાને ત્યાં આ ગેંગે...