ભરૂચમાં ભગવાન જગન્નાથજીની અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતપિૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ હેડક્વાટર્સ સ્થીત જિલ્લા તાલીમ કેન્દ્ર,સાયબર ક્રાઇમ પોલીસ...
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અગ્નિપથ યોજના મુદ્દે કોંગ્રેસ કાર્યાલયથી પ્લે બોર્ડ સાથે રેલી કાઢી સ્ટેશન સ્થીત ડૉ.આંબેડકર ની પ્રતિમા પાસે સુત્રોચ્ચાર સાથે વિરોધ...
ભરૂચ જિલ્લાના વાગરા એપીએમસી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ અલ્પાબેન પટેલ,...