ભરૂચના આમોદ તાલુકાના 150 આદિવાસી પરિવારોના ચકચારી ધર્માંતરણ પ્રકરણમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
આમોદ...
ભરૂચ જિલ્લામાં ૪ સ્થળેથી નીકળનારી જગન્નાથ રથયાત્રા ને લઇ પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ સાથે ચુસ્ત બંદોબસ્ત મુકી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયત્નો હાથધરાયા છે. જેમાં...