The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #collector

Browse our exclusive articles!

00:03:28

શુક્લતીર્થ તવરા ને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અનેક વાહન પાણીમાં અટવાયા

ભરૂચમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર વરસી રહ્યો છે ત્યારે ભરૂચના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવી...

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વરસતા વરસાદ વચ્ચે વિશ્વ વસ્તી દિવસ ઉજવાયો!

સમગ્ર વિશ્વમાં ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ સંકુલમાં જનજાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો જેમાં વરસતા...

ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર,છેલ્લા ૨૪ કલાકમાં ૬૫ એમ.એમ. વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદના એલર્ટ વચ્ચે મંગળવાર તા.૧૨/૦૭/૨૦૨૨ ના સવારે ૦૬:૦૦ કલાકે સુધીમાં વીતેલા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં...

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ પૂરની સ્થિતિ સર્જાઈ છે, અનેક સ્થળોએ નદી-નાળા છલકાયા છે, તેમજ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે,...

ભારે વરસાદની આગાહીને પગલે ૧૨ જુલાઈ સુધી ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાતા તંત્ર સાબદુ બન્યું...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!