The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #collector

Browse our exclusive articles!

આમોદ નજીકનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૬૪ ખખડધજ બનતાં કોંગ્રેસે આપ્યું આવેદન

આમોદ પાસેથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૪ અત્યંત બિસ્માર બનતા આજ રોજ આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખે આમોદ મામલતદારને આવેદનપત્ર આપી તેનું રીકાર્પેટિંગ કરાવવાની માંગ...
00:03:48

મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે ઓળખાય છે ભરૂચના સિંધવાઇમા

ભરૂચના સિંધવાઇ માતાજીને મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે માને છે અને મહારાષ્ટ્ર ના નાસિક, જલગાઉં,ત્રંમ્બકેશ્વર,પુણે જેવા અનેક શહેરોના લોકો કુળદેવી તરીકે પણ પૂજે છે.જેઓ નવરાત્રીમાં...
00:03:38

ભરૂચમાં દિકરીઓની સલામતીના સંકલ્પ સાથે કરાયું ગરબા મહોત્સવનું આયોજન

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી...

ભરૂચ ડીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કરાયા સૂત્રોચ્ચાર

આજ રોજ ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ભરૂચ પાંચબત્તી ડીવિઝન કચેરી ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિવિધ સૂત્રોચ્ચાર સાથે માંગણીઓ કરી...
00:02:39

ભરૂચમાં સ્ટ્રીટ લાઈટની ખરીદીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષે કર્યો હોબાળો

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં અંધારપટ વચ્ચે નવી લાઈટોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે. ત્યારે પાલિકા કચેરી...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!