આગામી તા.૧૦ ઓકટોબર, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ...
ભરૂચના અંબાજી ગ્રુપ દ્વારા આયોજીત વંદેમાતરમ ગરબા મહોત્સવ વેજલપુર ખાતે નવરાત્રના નવમાં દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું.
અંબાજી ગૃપ વેજલપુર ખાતે વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં...
ગુજકોસ્ટ સંલગ્ન પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર- DSC ભરૂચ દ્વારા જિલ્લા કક્ષાની સાયન્સ ડ્રામા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિતભાઈ...