The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Tag: #collector

Browse our exclusive articles!

ભરૂચ ખાતે શાળા સલામતી સપ્તાહ અંર્તગત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યમા બહુવિધ આપત્તિઓના જોખમ સામે બાળકો સમજદારીપૂર્વક વલણ અપનાવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા...

ભરૂચ સબજેલ પાછળ આવેલું મેદાન ખુલ્લું રાખવા બે સગી બહેનો વડોદરાથી સાયકલિંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સબજેલ પાછળ આવેલું એકમાત્ર રમત-ગમતનું ખુલ્લું મેદાન ફક્ત રમત-ગમત માટે ખુલ્લું રાખવાના વિરોધમાં બે નેશનલ લેવલની ભરૂચની ખેલાડી બહેનોએ...

ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી પંદર દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત...

૧ રૂપિયાના ટોકન ઉપર અપાયેલ સિવિલ હોસ્પીટલને બેદરકારી મુદ્દે ફાયર ઓફિસરે આપી નોટીસ

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના...

ભરૂચના ફાટાતળાવ ઢાળ થી બાયપાસ સુધીના રસ્તા દુરસ્ત કરવા વિપક્ષ દ્વારા તાકિદ

ભરૂચ શ્રવણ ચોકડી થી જંબુસર બાયપાસ સુધી ભારે ટ્રાફિકજામ થવાના કારણે અનેક વાહનોનું ભારણ ભરૂચના આંતરીક માર્ગો ઉપર વધવા પામ્યુ છે. જેને પગલે ભરૂચના ...

Popular

અંકલેશ્વર વિસ્તારમાં સીસાની ચોરીના કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરમાં કાપોદ્રા ગામેથી 2.43 લાખનું સીસું કબ્જે, અત્યાર સુધી...

ભરૂચમાં ખાણ-ખનીજ વિભાગે ભૂમાફીયાઓ પાસેથી રૂ.98.72 લાખની રોયલ્ટીની કરી વસુલાત

ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા જિલ્લામાં પાછલા બે...

આચાર્ય ભગવંત શ્રી રાજયશસૂરિશ્ચરજી મહારાજ કાળધર્મ પામ્યા

પરમ પૂજ્ય ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રી રાજ્યશસૂરિશ્વરજી મહારાજ...

વડોદરામાં સગીરા પર બળાત્કાર ગુજારનાર 20 વર્ષિય યુવાનને 20 વર્ષની કેદ

વડોદરામાં સગીર યુવતી પર બળાત્કાર ગુજરનાર વીસ વર્ષના યુવાનને...

Subscribe

spot_imgspot_img
error: Content is protected !!