કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને...
ભરૂચ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને ઝાડેશ્વર સાંઇ મંદિરથી ચિત્રકુટ સોસાયટી મહાદેવ મંદિર સુધી જિલ્લા મહિલા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી....