રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ નગર પાલિકા, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ...
ભરૂચના સિંધવાઇ માતાજીને મહારાષ્ટ્રમાં સાકરી દેવી તરીકે માને છે અને મહારાષ્ટ્ર ના નાસિક, જલગાઉં,ત્રંમ્બકેશ્વર,પુણે જેવા અનેક શહેરોના લોકો કુળદેવી તરીકે પણ પૂજે છે.જેઓ નવરાત્રીમાં...
રોડ શોમાં આવેલો સુરતનો આ ટેણીયો મોટો થઈ બનવા માંગે છે પ્રધાનમંત્રી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સુરત શહેરના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં કરોડોના...
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડક્વાટર ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જગત જનની માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રી...
આજરોજ ભરૂચના નીલકંઠડેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી માલધરી સમાજને લગતા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ સરકાર...